ઉનાળામાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, જાણો તેના વૈજ્ઞાનિક ફાયદા

રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી ચાલું છે અને તાપમાન 45°Cને પાર કર્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો ચક્કર આવવું, બેભાન થવું, લૂ લાગવી જેવી સમસ્યાઓનો સામનો કરે છે. તજજ્ઞોનું કહેવું છે કે…