રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રામ વિલાસ વેદાંતીનું નિધન; યોગી આદિત્યનાથે પાઠવી શ્રદ્ધાંજલિ

અયોધ્યામાં રામ મંદિર ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ભાજપના ભૂતપૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ખરાબ તબિયત બાદ મધ્યપ્રદેશના રેવામાં સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ…