ઠાકરે બ્રધર્સના ગઠબંધન મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. રાજ્યમાં BMC અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીઓ પહેલા, શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ…

ઠાકરે બાદ હવે પવાર પરિવાર એક થશે? જાણો કેમ ચર્ચાઓએ જોર પકડયું

છેલ્લા 15 દિવસમાં, શરદ પવાર અને અજિત પવાર ત્રણ વખત મળ્યા છે અને સ્ટેજ શેર કર્યું છે. બંને નેતાઓ વચ્ચે પહેલા જેવી કડવાશ નહોતી. આ કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર…