અમરેલીમાં લેટરકાંડ મામલે રાજકારણ ગરમાયું, પરેશ ધાનાણીએ સરકારને આપ્યું અલ્ટીમેટમ

B india અમરેલી :- અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વરઘોડાએ રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા છે. પાટીદાર દીકરી સાથે થયેલ…