હાઇકોર્ટનાં આદેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. આ દરમિયાન રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક…

ભાવનગરમાં હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપીઓએ મહિલાની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો હતો

ભાવનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામે પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ…

ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવી અપડેટ, પોલીસે NC ગુનો અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધાયો

ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં NC ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં…

Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 28 પીઆઈની આંતરિક બદલી કરી છે. તેમજ 4 પીઆઈને પોસ્ટિંગ આપવામા આવ્યા છે.અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે.…

ઓરંગજેબ પર નાગપુરમાં મચ્યું તોફાન, પથ્થરમારો, તોડફોડ અને આગચંપીની ઘટના

મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર પર થયેલા હોબાળા બાદ, સોમવારે સાંજે નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમય દરમિયાન, તોફાનીઓએ ઘણા વાહનોને આગ ચાંપી દીધી. તેમણે પોલીસ…

gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા

હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને પોલીસે એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ…

સૂર્યવંશમ’ અભિનેત્રી સૌંદર્યાની હત્યા: 22 વર્ષ પછી, અભિનેતા મોહનબાબુ પર હત્યાનો આરોપ; વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા

અમિતાભ બચ્ચનની સૌથી લોકપ્રિય ફિલ્મ ‘સૂર્યવંશમ’માં ‘રાધા’ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સૌંદર્યાના મૃત્યુનો ખુલાસો 22 વર્ષ પછી થયો છે. આ અભિનેત્રીનું 2004 માં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. હવે, 22 વર્ષ…

અમાનતુલ્લાહ ખાનની મુસીબત વધી શકે છે, અનેક ધારાઓ હેઠળ ગુનાઓ નોંધ્યા, ઘણી કલમો બિનજામીનપાત્ર

અમાનતુલ્લાહ ખાનની ધરપકડ માટે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ અમાનતુલ્લાહ…

‘ચોરે ઘરમાંથી કંઈ ચોર્યું નથી’: સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરે હુમલા કેસમાં પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું

૧૬ જાન્યુઆરીની વહેલી સવારે, બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર એક ચોર દ્વારા હુમલો કરવામાં આવ્યો જે તેમના ઘરમાં ઘૂસ્યો. આ કેસના મુખ્ય આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.…

ગુજરાત પોલીસની નવી પહેલ: રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે લેવાયો ખાસ નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી…