સાઉદીથી પરત ફરતી વખતે PM મોદીનું પ્લેન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું ન હતું ! કર્યો હતો આ રૂટનો ઉપયોગ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાઉદી અરેબિયાની મુલાકાત ટૂંકાવીને ભારત પાછા ફર્યા. ભારત પરત ફરતી વખતે પીએમ મોદીનું પ્લેન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું…
પોપ ફ્રાન્સિસના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું, ભારતમાં ત્રણ દિવસ રાજકીય શોક
ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે અવસાન થયું. તેમના નિધનના સમાચારથી સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું. ભારતમાં પણ તમામ રાજકીય અને સામાજિક આગેવાનોએ ઊંડી સંવેદના વ્યક્ત કરી…
PM મોદી આજથી બે દિવસ સાઉદી અરેબિયાની મુલાકાતે, ક્રાઉન પ્રિન્સ સાથે આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. આ મુલાકાત સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર થઈ રહી છે. પ્રધાનમંત્રી 22 અને 23 એપ્રિલે જેદ્દાહ શહેરમાં રહેશે. ભારતીય…
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ચાર દિવસની ભારત મુલાકાતે પહોંચ્યા, પાલમ એરબેઝ પર કરાયું ભવ્ય સ્વાગત
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ આજે સવારે ભારતની ચાર દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા. તેઓ તેમની પત્ની ઉષા વાન્સ અને ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ સાથે ભારત આવ્યા છે. પાલમ એરબેઝ…
PM મોદીએ એલોન મસ્ક સાથે કરી ફોન પર વાત, આ મુદ્દે કરી ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ…
વકફ કાયદાના ગરમાયેલા રાજકારણ વચ્ચે દાઉદી બોહરા સમાજના લોકોએ કરી PM મોદી સાથે મુલાકાત, માન્યો આભાર
વકફ સુધારા કાયદાને લઈને દેશભરમાં રાજકારણ તેજ બન્યું છે. કેન્દ્રની મોદી સરકાર મુસ્લિમ સમુદાયના હિતમાં તેને જરૂરી ગણાવી રહી છે. ત્યારે કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો સહિત ઘણા વિપક્ષી પક્ષો તેને…
આંબેડકર જયંતિ પર વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું
આંબેડકર જયંતિ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને અનેક ગંભીર આરોપો લગાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા ડૉ. ભીમરાવ આંબેડકરનું અપમાન કરે છે અને…
વારાણસી ગેંગરેપ કેસના દોષિતો સામે કડક કાર્યવાહી કરવા પ્રધાનમંત્રીએ આપ્યા આદેશ, જાણો શું છે મામલો
શુક્રવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના એક દિવસીય પ્રવાસ પર વારાણસી પહોંચ્યા. એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી, તેમણે પોલીસ કમિશનર, વિભાગીય કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટને મળ્યા અને શહેરમાં તાજેતરમાં બનેલી…
વક્ફ સુધારા કાયદા પર પ્રથમ વખત PM મોદીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
વકફ પર નવા કાયદાની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર જાહેર મંચ પરથી નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે અને ગરીબ મુસ્લિમોને તેનો…
PM મુદ્રા યોજનાના 10 વર્ષ, જાણો છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કેટલી લોન અપાઈ
દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં…
















