અટલ બિહારી વાજપેયી સાથે લગ્ન કરવા માંગતી હતી મહિલા પત્રકાર, દહેજમાં માંગ્યું હતું આખું પાકિસ્તાન
આજે દેશ ભૂતપૂર્વ વડા પ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. તેમની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના અન્ય દેશોમાં પણ ફેલાઈ હતી. પાકિસ્તાનમાં પણ…
ગુજરાત ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા, આ મામલે વડાપ્રધાન અને અમિત શાહ સાથે થઈ શકે છે ચર્ચા
ગુજરાતમાં મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી અન્ય નેતાઓની દિલ્હી…
વંદેમાતરમ પર વિવાદ કેમ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા આજે રાજ્યસભામાં વંદે માતરમની વિશેષ ચર્ચા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા વંદે…
સંસદમાં થશે વંદે માતરમ પર ચર્ચા… PM મોદી લેશે ભાગ; 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો
સંસદનું શિયાળુ સત્ર આજથી (સોમવાર, ૧ ડિસેમ્બર) શરૂ થયું છે. વિપક્ષી પક્ષોએ આ સત્રમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (SIR) પર ચર્ચાની માંગ કરી છે. ચર્ચા ન થવાને કારણે આજે…
કિરણ બેદીએ પીએમ મોદીની માફી કેમ માંગી? દિલ્હીમાં AQI મામલે જાણો શું કહ્યું
ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી કિરણ બેદીએ દિલ્હીમાં વધતી જતી વાયુ પ્રદૂષણની પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. બેદીએ તેમના ‘મન કી બાત’ સંબોધન દરમિયાન વડા પ્રધાનને આ…
રામ મંદિરમાં ધ્વજારોહણ બાદ પીએમ મોદીએ કર્યું સંબોધન, જાણો શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે RSS વડા મોહન ભાગવત પણ PM મોદી સાથે હાજર હતા. ધર્મધ્વજ ફરકાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું…
PM મોદી અને RSSના વડા મોહન ભાગવતે રામ મંદિર પર ફરકાવ્યો ધર્મધ્વજ, કર્યા રામ લલ્લાના દર્શન
પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે આજે અયોધ્યામાં રામ મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવ્યો. આ દરમિયાન પીએમ મોદીએ રામ લલ્લાના દર્શન કર્યા અને રામ દરબારમાં પ્રાર્થના પણ કરી. પીએમ…
સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થશે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આપી માહિતી
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું શિયાળુ સત્ર 1 થી 19 ડિસેમ્બર સુધી ચાલશે. મોદી સરકારમાં સંસદીય બાબતોના મંત્રી રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના શિયાળુ…
હરમનપ્રીત કૌરે બોલ પોતાના ખિસ્સામાં કેમ રાખ્યો? PM મોદીને જણાવ્યું આ કારણ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી, ત્યારે વાતાવરણ ગર્વ અને આનંદથી ભરેલું હતું. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાને કેપ્ટન હરમનપ્રીત કૌરને પૂછ્યું: “તમે તે…
PM મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું કર્યું ઉદ્ઘાટન, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને યાદ કરી જાણો શું કહ્યું
છત્તીસગઢ રાજ્યની રચના દરમિયાન રાયપુરની એક ખાનગી શાળાના સભાગૃહમાં શરૂ થયેલી છત્તીસગઢ વિધાનસભાની સફર હવે 25 વર્ષ પછી 51 એકરના વિશાળ મકાનમાં પહોંચી ગઈ છે, જેનું ઉદ્ઘાટન આજે શનિવારે વડાપ્રધાન…
















