Gen Z અને મિલેટથી લઈને ભજન-કીર્તન સુધી, જાણો પીએમ મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું?

પીએમ મોદીએ આજે ​​’મન કી બાત’ ના 130મા એપિસોડ દ્વારા જનતાને સંબોધિત કરી. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષ 2026નો પહેલો ‘મન કી બાત’ કાર્યક્રમ છે. આવતીકાલે આપણે…

PM મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે પતંગ ચગાવીને કરાવ્યો IKF-2026નો પ્રારંભ, લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ…

PM મોદીના નિવેદન બાદ ઝેલેન્સકીના પેટમાં તેલ રેડાયું ! આપ્યું આ નિવેદન

PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ હવે આ માટે ભારતની ટીકા કરી છે. યુક્રેને આરોપોને નકારી…

પ.બંગાળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

પશ્ચિમ બંગાળના કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંગાળમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. PM…

PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યો ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ, જાણો શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 129મો એપિસોડ આજે પ્રસારિત થયો. આ વર્ષનો આ છેલ્લો એપિસોડ હતો. પીએમ મોદીએ 2025માં દેશની સિદ્ધિઓ તેમજ નવા વર્ષ 2026ના પડકારો, શક્યતાઓ અને…

અમે બધી વિચારધારાઓના લોકોનું સન્માન કર્યું, સપા-કોંગ્રેસે આંબેડકરનું અપમાન કર્યું: PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૧મી જન્મજયંતિ નિમિત્તે લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ભારત રત્ન, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ડૉ. શ્યામા પ્રસાદ…

પીએમ મોદી આજે લખનૌમાં કરશે ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન, અટલજીને જન્મજયંતિ પર અર્પણ કરશે શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે. આ પ્રેરણા સ્થળ વસંત કુંજ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન  બાદ…

અટલ બિહારી વાજપેયી સાથે લગ્ન કરવા માંગતી હતી મહિલા પત્રકાર, દહેજમાં માંગ્યું હતું આખું પાકિસ્તાન

આજે દેશ ભૂતપૂર્વ વડા પ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. તેમની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના અન્ય દેશોમાં પણ ફેલાઈ હતી. પાકિસ્તાનમાં પણ…

ગુજરાત ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા, આ મામલે વડાપ્રધાન અને અમિત શાહ સાથે થઈ શકે છે ચર્ચા

ગુજરાતમાં મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી અન્ય નેતાઓની દિલ્હી…

વંદેમાતરમ પર વિવાદ કેમ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા આજે રાજ્યસભામાં વંદે માતરમની વિશેષ ચર્ચા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા વંદે…