Pakistan: ભારતના હુમલા બાદ લાહોર-ઇસ્લામાબાદ એરપોર્ટ એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ

ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ થયા બાદ, પાકિસ્તાને મોટા પગલાં લેતા લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ માટે એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ કરી…

Rajkot: પાકિસ્તા એર સ્પેસ બંધ કરતાં દિલ્લી-દુબઇ ફ્લાઇટનું સ્ટોપઓવર હવે રાજકોટમાં

જમ્મુ-કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા ગંભીર આતંકી હુમલાના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતીય સરકારના કડક નિર્ણયોની સામે પ્રતિસાદ આપતાં પાકિસ્તાને પોતાના એર સ્પેસ (હવાઈ માર્ગ) ભારત માટે…