પાકિસ્તાન માટે આજે મહત્વનો દિવસ… PM મોદી લેશે મહત્વના નિર્ણયો! આજે CCS સહિત 4 બેઠકો
પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં તેમણે સશસ્ત્ર દળોને કાર્યવાહી કરવા માટે છૂટ આપી હતી. આ બેઠકમાં સંરક્ષણ…
ભારતની વધશે તાકાત… ફ્રાન્સ સાથે રાફેલ માટે થયો આટલા કરોડનો સોદો; જાણો વિગત
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ છે. આ દરમિયાન હવે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત અને ફ્રાન્સે સોમવારે દિલ્હીમાં 26 રાફેલ મરીન ફાઇટર જેટ માટે 63,000 કરોડ રૂપિયાના સોદા પર…
પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ
પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ…
પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે કરી છે. ઓવૈસીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પર પણ પ્રતિક્રિયા આપી છે. એક…
પાકિસ્તાને ભારત માટે બંધ કર્યું એરસ્પેસ, DGCAએ જાહેર કરી એડવાઇઝરી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. બંને દેશોના પરસ્પર દૂતાવાસો સમાપ્ત કરવા ઉપરાંત, ભારતે પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરી દીધો છે.…
Pahalgam Terror Attack: આતંકી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાનના…
મોટી કાર્યવાહીની તૈયારી ! ભારત પહોંચતાની સાથે જ PM મોદીએ એરપોર્ટ પર યોજી ઇમરજન્સી બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક…
Bangladesh: 15 વર્ષ પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે થઇ વાત, કરી આ ખાસ માંગ
લગભગ 15 વર્ષ બાદ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વિદેશ સચિવ સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ઢાકામાં આયોજિત આ બેઠકમાં બાંગ્લાદેશે 1971ના યુદ્ધ દરમિયાન થયેલા અત્યાચાર બાબતે પાકિસ્તાન સામે સત્તાવાર માફીની માંગણી…
ગુજરાતના પ્રવાસ દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાન મામલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું છે. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન હજુ પણ ઘણી રીતે ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મુંબઈ…
26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ બાદ પાકિસ્તાને પ્રતિક્રિયા કરી, રાણાથી બાંધી દૂરી
મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અંગે પાકિસ્તાનનું પહેલું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે એક વિડીયો નિવેદન જારી કરીને કહ્યું કે રાણાએ છેલ્લા બે દાયકામાં પોતાના પાકિસ્તાની…
















