નીતેશ રાણે માને છે કે તેમના કારણે હિન્દુ ધર્મ સુરક્ષિત છે, ઉદ્ધવ જુથના નેતાના પ્રહાર
શિવસેના MLC અનિલ પરબે મંગળવારે મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણે પર પ્રહારો કર્યા, અને તેમના પર વિભાજનકારી અને ખતરનાક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો.મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં, પરબે નિતેશ રાણે…
નીતીશ રાણેએ વક્ફબોર્ડને ગ્રીન સંકટ ગણાવી, સનાતન બોર્ડની સ્થાપનાની માંગ કરી
મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણે ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમણે સનાતન બોર્ડની માંગણી કરી છે. રત્નાગિરીમાં જાહેર સભાને સંબોધતા રાણેએ કહ્યું કે આજે એ જાણવાની…








