NCERT એ ધોરણ 7ના પુસ્તકોમાં કર્યો મોટો ફેરફાર: મુઘલ અને દિલ્હી સલ્તનતની જગ્યાએ મહાકુંભનો સમાવેશ

આ ફેરફારો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અને રાષ્ટ્રીય શાળા શિક્ષણ માળખા (NCFSE) 2023 સાથે સુસંગત હોવાનું કહેવાય છે. NCERT એ તેના તાજેતરના સુધારામાં ધોરણ 7 ના શાળા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો…