NAVRATRI 2025 : પાંચમા નોરતે અપાર વાત્સલ્ય વરસાવશે દેવી સ્કંદમાતા, જાણો ખાસ પૂજા વિધિ વિષે

શારદી નવરાત્રિનો પાંચમો દિવસ ભગવાન સ્કંદ (કાર્તિકેય) ની માતા સ્કંદમાતાને અર્પિત છે. નવદુર્ગાના પાંચમા સ્વરૂપ તરીકે સ્કંદમાતા પોતાના ખોળામાં બાળ સ્કંદને વિરાજમાન રાખે છે. સ્કંદમાતા એ માતૃત્વનો મમતા ભર્યો સ્વરૂપ…