જાણો કેમ આપવામાં આવ્યું Operation Sindoor નામ, પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું સેનાએ ?

ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલય સમગ્ર ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ આપી હતી.…