Gen Z અને મિલેટથી લઈને ભજન-કીર્તન સુધી, જાણો પીએમ મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું?
પીએમ મોદીએ આજે ’મન કી બાત’ ના 130મા એપિસોડ દ્વારા જનતાને સંબોધિત કરી. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષ 2026નો પહેલો ‘મન કી બાત’ કાર્યક્રમ છે. આવતીકાલે આપણે…
PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યો ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ, જાણો શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 129મો એપિસોડ આજે પ્રસારિત થયો. આ વર્ષનો આ છેલ્લો એપિસોડ હતો. પીએમ મોદીએ 2025માં દેશની સિદ્ધિઓ તેમજ નવા વર્ષ 2026ના પડકારો, શક્યતાઓ અને…
GST બચત, વંદે માતરમ અને સ્વદેશી વસ્તુઓની ખરીદી… PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ના 127મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “લોકો GST બચત મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ તહેવારની મોસમ…
‘પહેલગામના પીડિતોને ન્યાય મળશે…’, PM મોદીએ ફરી આતંકવાદ સામે કાર્યવાહીની આપી ખાતરી
મન કી બાતના 121મા એપિસોડમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને સંબોધિત કર્યા. તેમણે પોતાના સંબોધનની શરૂઆત આતંકવાદ વિરુદ્ધના સંદેશથી કરી. પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી…
મહાકુંભ પર ‘મન કી બાત’માં બોલ્યા પીએમ મોદી ‘હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ નથી’
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હજારો વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યાંય પણ ભેદભાવ કે જાતિવાદ નથી. ભારતના દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમથી લોકો અહીં…











