પુતિન માટેના ડિનર મામલે શશી થરૂરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં આયોજિત ડિનરને લઈ કહ્યું કે જો વિપક્ષી નેતાઓ હાજર હોત તો સારું થાત. તેમણે કહ્યું કે તેઓ સંસદની વિદેશ બાબતો સમિતિના…

Operation Sindoorને લઈ રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ઓપરેશન સિંદૂર પછી, સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે અમને…

આંબેડકર જયંતિ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ, પીએમ મોદીથી લઈને વિપક્ષી નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

ડૉ. ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સપા વડા અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. બધાએ આંબેડકરના વિચારો અને તેમના…

64 વર્ષ બાદ ગુજરાતમાં ફરી AICC અધિવેશન:8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓના ધામા

B INDIA GUJARAT :-  ગુજરાત જે કોંગ્રેસના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, ત્યાં 64 વર્ષના અંતરાલ બાદ ફરી એકવાર AICC (All India Congress Committee) નું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું…

દેશ માટે લડનારાઓ પ્રત્યે આદર, પરંતુ તોડફોડ કે મિલકતોનો નાશ ક્યારેય સ્વીકારીશું નહીંઃ ખડગે

સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન દ્વારા રાણા સાંગા પર આપવામાં આવેલા નિવેદન પર રાજ્યસભામાં હોબાળો થયો છે. આ નિવેદન પછી, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રામજી લાલ સુમનના ઘર પર…

“આંબેડકરનું અપમાન દેશ સહન નહીં કરે”: રાહુલ ગાંધી

-> રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપ આંબેડકર અને તેમની વિચારધારાની વિરુદ્ધ છે : નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે દેશ બાબાસાહેબ આંબેડકરના અપમાનને સહન…