ગુજરાતમાં હવામાનમાં આવશે પલટો: તાપમાન ઘટશે, પવન અને વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાનમાં તાજેતરમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. કચ્છમાં હળવા કરા પડ્યા, જ્યારે આગલા દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને પવનનો માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં…

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ મધ્ય પ્રદેશ સુધી સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે નાગરિકોને ધ્યાન રાખવા સૂચના આપી

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના ઊભી થઈ છે. IMD દ્વારા ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. આગામી…

Mahisagar : સંતરામપુરની બચપન પ્લે સ્કૂલે દેશભક્તિભર્યા કાર્યક્રમો સાથે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો

સલમાન મોરાવાલા, મહીસાગર / સંતરામપુર સ્થિત બચપન પ્લે સ્કૂલે સોમવારે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહ, આનંદ અને દેશભક્તિના માહોલ સાથે કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાના સ્ટાફની…

મહીસાગર: જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે યુ. આર પટેલ વિદ્યાલયની પસંદગી, મોટી સરસણનું વધાર્યું ગૌરવ

સલમાન મોરાવાલા- સંતરામપુર/ મહીસાગર જિલ્લાના મોટી સરસણ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત યુ .આર .પટેલ વિદ્યાલયલનું નામ સમગ્ર જિલ્લામાં ગુંજયું છે. શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભૌતિક…

મહીસાગર: કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લાના જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી તેમજ જાહેરહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા…

જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મહીસાગર જિલ્લાની મુલાકતે

મહીસાગર જિલ્લામાં જળસંપત્તિ અને પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્યના જળસંપત્તિ તથા પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાનપુર અને કડાણા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે…

મહીસાગર ખાતે ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025નું આયોજન, અનેક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

સલમાન મોરાવાલા, સંતરામપુર / મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025 નો ભવ્ય શુભારંભ તા. 03 નવેમ્બર, 2025 (સોમવાર) ના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે મોટી…

મહીસાગરમાં ભયાનક હિટ એન્ડ રન, બાઇક ચાલકને કાર 5 કિલોમીટર સુધી ઘસડતી લઈને ગઈ

મહીસાગર જિલ્લાની મોડાસા-લુણાવાડા રોડ પર ભયાનક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે, જેમાં એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ પાંચ કિલોમીટર સુધી ઘસડતો લઈ ગયો. સ્થાનિક લોકોએ ઘટનાને…

લુણાવાડાના ભાટપુરા ગામે પાનમ કેનાલની ગોજારી દુર્ઘટના, હાથ-પગ ધોવા ઉતરેલા ત્રણ યુવાનોમાં બેના કરૂણ મોત

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભાટપુરા ગામ નજીકથી પસાર થતી પાનમ કેનાલમાં એક દુઃખદ ઘટના ઘટી છે. શહેરા તાલુકાના લાભી ગામના ત્રણ યુવાનો કેનાલમાં હાથ-પગ ધોવા ઉતર્યા હતા, ત્યારે દુર્ઘટનાવશ પગ…