મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આજે અંતિમ સંસ્કાર, બારામતીમાં ભીડ ઉમટી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. અજિતના અંતિમ સંસ્કાર…