મહાકાલેશ્વર મંદિરમાં સંધ્યા-શયન આરતી માટે ₹250 ફી: ભક્તોમાં રોષ, રાજકારણ ગરમાયું
વિશ્વપ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હવે સંધ્યા અને શયન આરતીમાં ભાગ લેવા માટે પ્રતિ વ્યક્તિ ₹250નું શુલ્ક અને ફરજિયાત ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા અમલમાં મૂકાતા ભક્તોમાં ભારે…
ગ્વાલિયરમાં નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર 500 મીટર સુધી ઢસડ્યા, જાણો સમગ્ર મામલો
મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાર ચાલકે નિવૃત્ત સૈનિકની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ જ્યારે નિવૃત્ત સૈનિકે વિરોધ…
કાર્બાઇડ ગન: એક ખતરનાક ટ્રેન્ડ જે માસૂમ બાળકોની આંખોને નુકસાન પહોંચાડી રહ્યો છે
દિવાળી જેવા ઉત્સવોમાં આનંદ મજાનું વાતાવરણ હોવું જોઈએ, પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર એક ખતરનાક ટ્રેન્ડ કાર્બાઇડ ગનના કારણે ભારે ચિંતા સર્જાઈ છે. મધ્યપ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં બાળકો…
સુપ્રીમ કોર્ટે ઝેરી કફ સિરપ કેસમાં CBI તપાસની અરજી ફગાવી, 23 બાળકોના મોતની ઘટનાઓ પર થઈ ચર્ચા
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાના કારણે થયેલા બાળકોના મોતના ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.…
મધ્યપ્રદેશ આજે રોકાણ માટે દેશ ના ટોપના રાજ્યોમાંથી એક છે : પીએમ મોદી
પીએમ મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં રોકાણકારોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે. હું તમને કહી…











