છાવા’ :’છાવા’ના ડિરેક્ટરે કાનહોજી-ગણોજીના વંશજોની માફી માંગી, માનહાનિના કેસની ધમકી મળી, જાણો વિવાદનું કારણ

વિક્કી કૌશલની મોસ્ટ અવેટેડ ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ આજકાલ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે, જેણે 11 દિવસમાં 345.25…