કેરળમાં હવે કોઈ અત્યંત ગરીબ વ્યક્તિ નથી, મુખ્યમંત્રી વિજયને કરી મોટી જાહેરાત

કેરળ ઘણીવાર તેની શૈક્ષણિક સિદ્ધિઓ માટે ચર્ચામાં રહે છે. હવે, રાજ્ય તેની ગરીબી નાબૂદી માટે જાણીતું બની રહ્યું છે. મુખ્યમંત્રી પિનરાયી વિજયને શનિવારે રાજ્ય વિધાનસભામાં જાહેરાત કરી હતી કે કેરળે…