Jharkhand: કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ગોળી મારીને હત્યા, ખેતરમાં મળ્યો મૃતદેહ
રવિવારે ઝારખંડના જમશેદપુરના બાલીગુમામાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ વિનય સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમનો મૃતદેહ NH-33 પર દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ વળાંકની અંદર લગભગ…
સપા સાંસદના ઘર પર તોડફોડનો મામલો, ઓવૈસીએ કહ્યું તોડફોડ કરનારા મુસ્લિમ હોત તો…..
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત નિવાસસ્થાનમાં બુધવારે તોડફોડ કરવામાં આવી હતી. રામજીલાલે રાણા સાંગા પર આપેલા નિવેદનને કારણે કરણી સેનાએ આ તોડફોડ કરી હતી.…








