ગુજરાતમાં 2025ની મતદાર યાદી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ
ગુજરાતમાં 2025ની મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમ આ પ્રક્રિયાને વેગ…
કાનપુરના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, જાણો વિગત
કાનપુરના કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલના નિધનના સમાચાર રાજકીય જગતમાં શોકની લાગણી ફેલાવી રહ્યા છે. લાંબા સમયથી બીમાર હતા, જયસ્વાલ સાહેબની તબિયત અચાનક ખરાબ થતાં તેમને કિડવઈ…








