મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ, 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રિના પાવન અવસરે ભવનાથ ખાતે યોજાયેલ ભવ્ય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ છે. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળો સંપન્ન…
પ્રયાગરાજમાં આસ્થાનું મહાકુંભ: આવતીકાલથી સંગમ તટે ‘માઘ મેળો 2026’નો ભવ્ય પ્રારંભ
ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવતીકાલથી આસ્થાના મહાપર્વ માઘ મેળો 2026નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે પોષ પૂર્ણિમા (3 જાન્યુઆરી)ના રોજ…








