શેખ હસીનાના ભાષણ બાદ બાંગ્લાદેશ સરકારે ભારતને ચેતવણી આપી
હિંસા અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી બાંગ્લાદેશી સરકારે શેખ હસીનાના વિસ્તૃત ભાષણને લઇને ભારત સરકારને સખત ચેતવણી આપી છે. બાંગ્લાદેશ સરકારની આ ચેતવણી બંને દેશોના સંબંધો પર નવી તાણ…
બાંગ્લાદેશના નિવૃત્ત આર્મી જનરલનું ઉશ્કેરણીજનક નિવેદન, જાણો શું કહ્યું ભારત વિષે
બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને આંતરિક ઉથલપાથલ વચ્ચે એક ચોંકાવનારી અને તણાવજનક ટિપ્પણી સામે આવી છે. બાંગ્લાદેશના નિવૃત્ત આર્મી જનરલ અબ્દુલ્લાહિલ અમાન આઝમીએ ભારત વિરુદ્ધ ઝેર ઉગાળતા જણાવ્યું છે…
બાંગ્લાદેશની શેખ હસીનાની પ્રત્યાર્પણ માગણી, ICTના ફાંસીના ચુકાદા બાદ રાજકીય તોફાન
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા સંભળાવ્યા બાદ દક્ષિણ એશિયાઈ રાજકારણમાં ભારે હલચલ મચી છે.…









