સુરતમાં ફરી શર્મસાર કરતી ઘટના, 4 વર્ષની બાળકીને નરાધમે બનાવી હવસનો ભોગ
B INDIA સુરત : સુરતમાં પલસાણાના એક ગામમાં શર્મસાર કરતી ઘટના બની છે. નરાધમે બાળકીને ઉઠાવી જઈને દુષ્કર્મ આચર્યું હતું. માતા-પિતા નોકરી ગયા હતા. આ સમય દરમિયાન ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ત્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસે દુષ્કર્મનો ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. -> બાળકી પર દુષ્કર્મ :- મળતી માહિતી મુજબ, 4 વર્ષની બાળકી ઘર આંગણે રમતી હતી. આ દરમિયાન નરાધમ આવે છે અને બાળકીને કોઈ લાલચ આપીને લઈ જાય છે. દુષ્કર્મનો ભોગ બન્યા બાદ બાળકી રડતા-રડતા ઘરે આવે છે અને સમગ્ર ઘટના તેના માતા-પિતાને કહે છે. બાળકીને ગુપ્તાંગ ભાગેથી લોહી પણ નીકળ્યું હતુ. અને તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કડોદરા પોલીસ, એલસીબી પોલીસ અને એસઓજી સહિતનો પોલીસ કાફલો…







