અમિત શાહ 22 એપ્રિલે ‘સેવ અર્થ કોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કરશે, ટકાઉ વિકાસ અને વાંસના ઉપયોગ પર ફોકસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 એપ્રિલ, મંગળવારે લાતુરમાં આયોજિત ‘સેવ અર્થ કોન્ક્લેવ’ (Save Earth Conclave) નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવનું આયોજન ફોનિક્સ ફાઉન્ડેશન, લાતુર અને Indian Chamber of Food and…