ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: ત્રણ જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે (25 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે.…

ગુજરાત ચૂંટણી પંચના CEO તરીકે નિયુક્ત થયેલા સંદીપ સાગલે કોણ છે? જાણો તમામ વિગત

એક તરફ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાનો પાયો એટલે મ્યુનિસિપલ ચૂંટણીઓ ના ભણકારા વાગી રહ્યા છે. બીજી તરફ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ રાજ્ય માટે નવા મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ની…

દિલ્હી ખાતે ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) સમિતિની મહત્વની બેઠક યોજાઈ, આ મામલે થઈ ચર્ચા

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. 18 ફેબ્રુઆરી, 2026ના…

યુવા પ્રોબેશનરી IAS અધિકારીઓને B india તરફથી સંકલિત સંદેશ

પંકજ મકવાણા, અમદાવાદ/ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જવાબદારી સંભાળતા 2024 બેચના યુવા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાત જે દેશના વિકાસનો રોલ મોડલ ગણાય છે, ત્યાં…

‘સિવિલ સર્વિસીસ ડે’ 21 એપ્રિલ: ભારતીય સિવિલ સેવકોના સમર્પિત કાર્યને માન આપતો દિવસ

દર વર્ષે 21 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ ડે સમગ્ર દેશમાં ઊજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સિવિલ SERVANTS (સનદી અધિકારીઓ)ના કાર્ય અને ત્યાગને સન્માન આપવામાં…

વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુજરાતને મળશે ૩૦ નવા IAS અધિકારીઓ, ઋષિકેશ પટેલની મહત્વપૂર્ણ જાહેરાત

ગુજરાત વિધાનસભાના ગૃહમાં IAS અધિકારીઓની ભરતી અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રાજ્યમાં ખાલી પડેલી IAS પોસ્ટ્સ વિશે પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં રાજ્યના મંત્રી…