સાબરમતી તટે ‘વોકલ ફોર લોકલ’ મેળા: 7 દિવસમાં આદિવાસી હસ્તકલાકારોને રૂ. 15 લાખની કમાણી

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલો આધુનિક રિવરફ્રન્ટ એક અલગ જ ઊર્જાથી ધબકી ઉઠ્યો હતો, જ્યાં કોંક્રીટના જંગલની વચ્ચે, પ્રકૃતિના ખોળે ઉછરેલી આદિવાસી સંસ્કૃતિ અને કલાનો એક અનોખો સંગમ સર્જાયો હતો.…

હળદરનું સેવન લીવરની સમસ્યામાં ફાયદાકારક છે કે નુકસાનકારક?, જાણો અહીં

ભારતીય રસોડામાં પ્રાચીન સમયથી ઉપયોગમાં આવતો એક મહત્વપૂર્ણ મસાલો એટલે હળદર. આજે જ્યાં વૈશ્વિક સ્તરે આયુર્વેદ અને કુદરતી ઉપચાર પ્રણાલીઓ માટે રસ વધ્યો છે, ત્યારે હળદર માત્ર એક રાંધણ મસાલો…

આ એક પાન 100 રોગોની દવા છે! જાણો તુલસીના અદ્ભુત ફાયદા

ભારતીય આયુર્વેદમાં તુલસીને “ઔષધિઓની રાણી” કહેવાય છે. એક નાનું લીલું પાન, જે માત્ર આધ્યાત્મિક શ્રદ્ધાનો નહીં પરંતુ ઔષધીય ગુણધર્મોનો ખજાનો પણ છે. તુલસીના રોજના સેવનથી શરીર સ્વસ્થ, મન શાંત અને…