શિયાળામાં દરરોજ 1 ચમચી મધ ખાવાથી દૂર રહે છે અનેક બીમારીઓ; જાણો ફાયદા

શિયાળામાં મધનું સેવન આરોગ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદ મધને અમૃત સમાન માને છે, કારણ કે તે વાત અને કફને સંતુલિત કરી શરીરને સ્વસ્થ રાખે છે. ખાસ કરીને…

આ એક પાન 100 રોગોની દવા છે! જાણો તુલસીના અદ્ભુત ફાયદા

ભારતીય આયુર્વેદમાં તુલસીને “ઔષધિઓની રાણી” કહેવાય છે. એક નાનું લીલું પાન, જે માત્ર આધ્યાત્મિક શ્રદ્ધાનો નહીં પરંતુ ઔષધીય ગુણધર્મોનો ખજાનો પણ છે. તુલસીના રોજના સેવનથી શરીર સ્વસ્થ, મન શાંત અને…

એક વાર ડાયટમાં એડ કરીને જુઓ આ લીલા પાન, શરીર રહેશે હેલ્ધી એન્ડ મજબૂત, જાણો ફાયદા

ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવી અને સ્વસ્થ રહેવું સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આવા સમયમાં કુદરતી રીતે લાભદાયક અને ઠંડક આપનારા પદાર્થોની માંગ વધી જાય છે. તેમા, ફુદીનો…

કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા

લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે…

ઉનાળામાં છાશ સારી કે દહીં, કયું વધારે ફાયદાકારક? જાણો પોષક તત્વો અને આરોગ્ય લાભ વિશે

ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવા માટે આપણા ઘરોમાં દહીં અને છાશનો ઉપયોગ કાયમથી થતો આવ્યો છે. આ બંને પોષક તત્વોથી ભરપૂર પરંપરાગત પેય આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે, પરંતુ…