જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાનો ચોથો દિવસ, ભવનાથમાં 4 લાખથી વધુ ભક્તોની ભીડ
જૂનાગઢ ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીના ભવ્ય મેળાનો આજે ચોથો દિવસ છે. ભવનાથ મંદિર ખાતે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી પુણ્યનો લાભ લીધો છે. ‘મિની કુંભ’ તરીકે ઓળખાતા…
અમદાવાદમાં 26 જાન્યુઆરીએ ભવ્ય ગણતંત્ર દિવસની ઉજવણી, કલેક્ટરે કરી તૈયારીઓની સમીક્ષા
દેશના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે આગામી 26મી જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદના મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ સંદર્ભે…
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026: PM મોદી ૧૨ જાન્યુઆરીએ કરાવશે પતંગ મહોત્સવ-2026નો પ્રારંભ
ગુજરાત આગામી ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી ૧૨ જાન્યુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’નું…
સોમનાથ સ્વાભિમાન પર્વમાં હંસરાજ રઘુવંશીના સથવારે હજારો ભાવિકો બન્યા શિવમય
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે હજારો શિવ ભક્તો જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના શિવ ભકિતના ગીત સંગીતમાં શ્રદ્ધાભાવ સાથે શિવ ભક્તિમાં મંત્રમુગ્ધ થયા હતા. શિવ સમા…
રાજકોટના એડિશનલ કલેક્ટર આલોક ગૌતમની બદલી; નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ તરીકે નિમણૂક
રાજ્ય સરકાર દ્વારા મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટના એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા આલોક ગૌતમની બદલી કરવામાં આવી છે. તેમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સઘવીના અધિક અંગત સચિવ…
કોમનવેલ્થ ગેમ્સ 2030: અમદાવાદ મજબૂત દાવેદાર, હર્શ સંઘવી ગ્લાસગોમાં કરશે પ્રેઝન્ટેશન
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ–2030ની યજમાની અપાવવા માટે રાજ્ય સરકારે સત્તાવાર કવાયત શરૂ કરી છે. આ માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના નેતૃત્વમાં ચાર સભ્યોનું પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડના ગ્લાસગો જશે, જ્યાં ગેમ્સ માટેનું પ્રેઝન્ટેશન…













