Labh Panchami 2025 : શું છે લાભ પાંચમનું મહત્વ, જાણી લો શાસ્ત્રોક્ત મહત્ત્વ અને પૂજા વિધિ

દિવાળીના પર્વના અંતિમ દિવસ તરીકે ઉજવાતી લાભ પંચમી (સૌભાગ્ય પંચમી અથવા જ્ઞાન પંચમી) હિંદુ પંચાંગ મુજબ કારતક સુદ પંચમના દિવસે આવે છે. આ શુભ દિવસને વેપારીઓ માટે નવું વર્ષ ગણવામાં…

વરસિંગપુર રોડ સ્થિત સ્વામિનારાયણ વાસણા મંદિર ખાતે 22 ઓક્ટોબરે ભવ્ય અન્નકૂટનું આયોજન

નવા વર્ષ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ વાસણા સંસ્થા, વર્સિંગપુર રોડ ખાતે આવેલા સુંદર મંદિર ખાતે 22 ઓક્ટોબર, 2025 ના રોજ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે સમગ્ર…

દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે ‘પડતર દિવસ’ શા માટે આવે છે?, જાણો ખાલી દિવસનું મહત્વ

આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરને ઉજવવામાં આવી રહી છે અને ત્યારબાદ 22 ઓક્ટોબરે ગુજરાતી નવું વર્ષ (બેસતું વર્ષ) શરૂ થશે. પરંતુ, આ બંને તહેવારો વચ્ચે આવેલા એકદિનને લોકો સામાન્ય રીતે…