ગુજરાતના ખેડૂત ખાતેદારો માટે રાહતભર્યા સમાચાર, જમીન રિ-સર્વે ક્ષતિ સુધારવા સમય મર્યાદામાં વધારો
ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો માટે મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરવાની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો…
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 17.92 લાખ ખેડૂતોને રૂ. 5,330 કરોડથી વધુની સહાય, જાણો વિગત
રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી અને ભારે વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તે હેતુથી રાજ્ય સરકારે ઐતિહાસિક પગલાં લીધાં છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય…
વાતાવરણમાં ફેરફારથી ડુંગળીના પાકમાં રોગ ફેલાતા ખેડૂતોને આર્થિક ફટકો, જાણો વિગત
ગુજરાતમાં સતત બદલાતા હવામાનના પ્રભાવને કારણે ખેડૂતો પર ફરી એકવાર આર્થિક તાકીદ વધી છે. વીઘા દીઠ 30થી 35 હજાર રૂપિયાનું ખર્ચ કરીને ઉછેરેલા ડુંગળીના પાકમાં હમણાં “થીપ્સ” અને “ચાર્મી” નામના…
કૃષિ રાહત પેકેજ: ખેડૂતોએ વેબસાઇટ પર ફોર્મ ન ભરાતા મૂંઝવણનો સામનો કર્યો
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ઉભા પાકનું નુકસાન થયું છે. આ સંદર્ભમાં, રાજ્ય સરકાર દ્વારા 11 હજાર કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિ હેક્ટર 22 હજાર…
“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર…











