4.00 PM 4 રિપોર્ટર LIVE | GROUND REPORT | GUJARATI NEWS BULETIN

ભાવનગર : મહુવામાં મધરાતથી અવિરત વરસાદ શહેરના વિસ્તારો પાણીમાં તરબોળ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત ગાંધી બાગ, વીટીનગર રોડ, ખોખરા પ્લોટ વિસ્તારો પાણી-પાણી ગાંધીજીનું બાવળું અને શાકમાર્કેટ વિસ્તારમાં ભરાયા પાણી મોનસૂન પૂર્વ તૈયારી અંગે તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો ગાંધી બાગ રોડ, શાકમાર્કેટ, વીટી નગર રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા નેસવડ, નાના-મોટા જાદરા, દૂધેરી અને ડોળીયા ગામોમાં સતત વરસાદ કપાસ, મગફળી અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ  દિલીપ ગળથરીયા_સંવાદદાતા મહુવામાં ધોધમાર વરસાદથી માલણ ડેમ ઓવરફ્લો માલ નદી બે કાંઠે વહેતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઘરોમાં પાણી ઘૂસી જવાથી ખોરાક અને સામાનનું નુકસાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ મહુવા પંથકમાં 11 ઇંચ વરસાદથી ખેતરો અને ગામો બન્યા પાણીમાં તરબતર સિહોર તાલુકામાં કોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા…

બાળકો બાદ વડીલોમાં ટેકનોલોજીનું વ્યસન વધ્યું | GUJARATI NEWS BULLETIN

બાળકો બાદ વડીલોમાં ટેકનોલોજીનું વ્યસન વધ્યું ડિજિટલ દુનિયામાં ખોવાતા વડીલોના સ્વાસ્થ્યને અસર સોશિયલ મીડિયા અને ગેમિંગમાંવડીલોની વધતી રૂચી વડીલોમાં ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિ ઘટી વડીલોની ઓનલાઇન પ્રવૃત્તિ પર જણાઈ દેખરેખની જરૂર છેલ્લા દાયકામાં વડીલોમાં ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ 60% સુધી વધ્યો     Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

દિવાળી એટલે ભક્તિ, સમૃદ્ધિ અને સકારાત્મકતાનો પર્વ | #diwali2025

દિવાળી પ્રકાશનો પર્વ, અંધકાર પર ઉજાસનો વિજય દીપ પ્રગટાવવાનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ પાંચ દિવસીય દિવાળીના દરેક દિવસે અલગ-અલગ પરંપરા અને મહિમા કાળી ચૌદસથી લઈને નવા વર્ષ સુધીની દિવાળીની પૌરાણિક પરંપરાઓ અંધકારને દૂર કરી પ્રકાશ પાથરતો તહેવાર દિવાળી સદગુણો દ્વારા દુર્ગુણો પર વિજયનો પર્વ દિવાળી પૌરાણિક કથાઓથી આજના સમયમાં દિવાળીની પ્રેરણા   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ભૂપેન્દ્ર પટેલ સરકારની મંત્રીમંડળનું વિસ્તરણ સંપન્ન, આ મંત્રીઓએ ન લીધા શપથ; જાણો શું છે કારણ

ગુજરાતમાં ફરી એક વખત ડેપ્યુટી મુખ્યમંત્રી ફોર્મ્યુલા પર નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે.  આ સાથે જ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પ્રમોશન મળ્યું છે. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું સમગ્ર લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે.   કેબિનેટમાં નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રધુમન વાજા, રમણ સોલંકીને સ્થાન આપવામાં આવ્યું હતું. આ સાથે જ  ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયા અને પરષોત્તમ સોલંકીએ રાજીનામું આપ્યું ન હોવાથી તેમણે શપથ લીધા ન હતા. કેબિનેટ  જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડીયા ડૉ. પ્રધુમન વાજા રમણ સોલંકી કનુ દેસાઇ કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો  પ્રફુલ પાનશેરીયા મનીષા વકીલ ઈશ્વરસિહ પટેલ રાજ્યકક્ષા કાંતિ અમૃતિયા કૌશિક વેકરિયા જયરામ ગામિત પ્રવીણ…

2027 પહેલા દાદાનું જમ્બો મંત્રીમંડળ, આ પૂર્વ મંત્રીઓને મુકાયા પડતાં

વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીની યાદી જાહેર થઈ ચૂકી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારનું 2.0 મંત્રીમંડળમાં 26 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ કુલ 10 પૂર્વ મંત્રીઓને પડતાં મૂકવામાં આવ્યા છે. આ પૂર્વ મંત્રીઓને મુકાયા પડતાં બળવંતસિંહ રાજપૂત રાઘવજી પટેલ ભાનુબેન બાબરિયા મૂળુ બેરા કુબેર ડિંડોર જગદીશ વિશ્વકર્મા મુકેશ પટેલ ભીખુસિંહ પરમાર બચુ ખાબડ કુંવરજી હળપતિ   જોકે મંત્રી મંડળમાં જયેશ રાદડિયા, અમિત ઠાકર, ઉદય કાનગડ, મહેશ કસવાળા, હાર્દિક પટેલ, સી. જે. ચાવડા અને  અલ્પેશ ઠાકોરના નામ પણ ચાલી રહ્યા હતા. પરંતુ આ કોઈ પણ નેતાઓ ને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:…

આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો સંભવિત મંત્રીઓનું લિસ્ટ

છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિર ખાતે પદમાનિત મંત્રીઓની શપથ વિધિ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. આ સાથે જ નવા મંત્રીઓના નામને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ અનેક વર્તમાન મંત્રીઓના પત્તા કપાઇ શકે છે આ સાથે જ અમુક રાજ્યકક્ષાના મંત્રીઓનું પ્રમોશન પણ થશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. મંત્રીઓને ગાંધીનગર ન છોડવા સૂચના ! આજે રેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે 9 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે. આ સાથે…

મંત્રીમંડળનું થશે વિસ્તરણ !કોની સુધરશે દિવાળી ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

ગુજરાતના રાજકારણમાં કોઇ મોટાં ઓપરેશનની સંભાવના દિલ્હીમાં યોજાયેલી એક બેઠક પછી તેજ બની છે. સોમવારે અચાનક જ કોઇપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના પૂર્વ પ્રમુખ સી. આર પાટીલ વચ્ચે છ કલાકથી વધુ સમય માટે બેઠક ચાલી હતી. રાત્રે 11 વાગ્યા બાદ પણ આ બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને વધુ વેગ મળ્યો છે અને આ બેઠક બાદ એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે કે, હવે સરકારમાં ખૂબ મોટા બદલાવો આવી શકે તેમ છે. વર્તમાન મંત્રીમંડળમાં કયા ચહેરા રહેશે અને કયા કપાશે તેને લઇને હવે તર્ક કરવા કે…

ગુજરાતમાં દિવાળી પહેલા જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ? જાણો કોને લાગી શકે છે લોટરી અને કોને મુકાશે પડતાં

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આ દરમિયાન આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે. આ સાથે જ એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે શુકવારે ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવા એંધાણ છે. ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલની કેબિનેટ આવતીકાલે મળી શકે છે. આ સાથે જ મંત્રીમંડળની વિસ્તરરણ શુક્રવારે સવારે થાય તેવી સંભાવના છે. રાજયપાલનો શુક્રવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આવતીકાલે રાજયપાલ દિલ્હીથી ગુજરાત આવશે. આ નેતાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન અમિત ઠાકર મહેશ કસવાળા / કૌશિક વેકરીયા જીતુ વાઘાણી રિવાબા જાડેજા જયેશ રાદડિયા ઉદય કાંગડ સંજય કોરડીયા પ્રધયુમન વાજા અર્જુન…

વડોદરા પ્રથમ વખત ગૌરી અલકાપુરી દ્વારા આવનારી લગ્ન સિઝનને ધ્યાનમાં રાખી “બ્રાઈડલ બેઠક”નુ આયોજન

વિજય ઠાકોર, વડોદરા/ સંસ્કારી નગરી વડોદરા શહેર નારીની સૌંદર્યતાના નીખાર માટે અનેકો અનેક વર્ષોથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે.જેમાનું એક આગવું નામ “ગૌરી” સન 1941 થી છેલ્લા 84 વર્ષોથી એટલે કે 8 દાયકાથી કાર્યરત છે જે વિશ્વાસ અને ગુણવતાની પ્રથમ હરોળ માં સતત રહ્યું છે. જેની શરૂઆત 400 સ્કે.ફીટ થી કરવામાં આવેલ હતી, આજે 12,000 સ્કે.ફીટ માં ફેલાઈને શહેરમાં અગ્રીમ સ્થાન પામેલ છે. જેઓએ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની સન્નારીઓના હ્રદયમાં સ્થાન પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ છે. કવોલિટી અને વ્યાજબી કિંમત એટલે કે ઓછા નફા ધોરણથી પોતાનો વ્યવસાય ધરાવે છે. આજકાલની પેઢી હવે ઘરમાં કોઈપણ શુભ પ્રસંગો હોય તેને આગવી શૈલીમાં ઉજવવામાં ઉત્સુક હોય છે તેને ધ્યાનમાં લઈ ને ગૌરી પરીવારે “લગ્ન-શાદી” પ્રસંગોમાં શરૂઆત થી અંત…

Arvalli : મઉટાડા ખાતે કરવામાં આવી વિકાસ સપ્તાહની ઉજવણી, આ આગેવાનો રહ્યા હાજર

શરીફ મન્સૂરી, અરવલ્લી/ : મઉટાડા ગામે ભિલોડા તાલુકાના વિકાસ સપ્તાહની ઉજવણી મુખ્ય અતથિગણોની ઉપસ્થિતિમાં આદરપૂર્વક કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભિલોડા મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ભિલોડા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, જીલ્લા સંગઠન ઉપપ્રમુખ રાજુભાઇ નિનામા, આદીજાતી મોરચા મહામંત્રી ડો. રાકેશભાઇ, તાલુકા સદસ્ય શ્યામભાઇ પરમાર, અમરતભાઇ બારોટ, સરપંચ અને ગામજનો સહિત વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા. વિશ્વસનીય કામગીરી અને વિકાસના દરેક ક્ષેત્રે પ્રગતિ દર્શાવતી આ ઉજવણીમાં વિવિધ સુવિધાઓનું વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવાના ઉપરાંત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જે પર્યાવરણના સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલૂં છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in