ગાંધીનગરમાં આજે રાજ્ય કેબિનેટ બેઠક: ચિંતન શિબિર, કૃષિ રાહત પેકેજ અને MSP ખરીદી પર થશે મોટી સમીક્ષા

ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં વહીવટી તંત્ર અને જનહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. મુખ્ય ફોકસ આવનારી ચિંતન શિબિરની તૈયારીઓ, કૃષિ રાહત પેકેજની…

વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા

ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં…

બિહાર: નવા મંત્રીઓને ખાતાની ફાળવણી, જાણો કોને કયો વિભાગ મળ્યો

મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણના એક દિવસ બાદ શુક્રવારે બિહાર સરકારે નવા મંત્રીઓના વિભાગો ફાળવ્યા. મહત્વપૂર્ણ ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ મંત્રીઓમાં ભાજપના 14 અને…