ફિલિપાઇન્સમાં ભીષણ આગ: 1000 ઘરો બળીને રાખ,5000થી વધુ લોકો બેઘર
દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ શહેર નજીક આવેલા એક નાના ટાપુ પર મંગળવાર રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક આખી વસાહત નાશ પામી હતી. આગમાં અંદાજે 1000 ઘરો બળીને રાખ…
અમદાવાદ: MG ફાર્મમાં ગેસ સિલિન્ડર ફાટ્યું, ફૂડ કાઉન્ટર પર આગ લાગતા મચી અફરાતફરી
સેટેલાઈટ વિસ્તારમાં આવેલા MG ફાર્મમાં આજે એક ભયંકર ઘટના બની, જ્યાં ફૂડ કાઉન્ટર પર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રસંગ દરમિયાન ફાર્મમાં મહેમાનો હાજર હતા, જેના…
કોલકાતા: નઝીરાબાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, 7ના મોત 20 જેટલા લાપતા
ગણતંત્ર દિવસના પાવન પર્વે કોલકાતાના નઝીરાબાદ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમવાર, 26 જાન્યુઆરી 2026ના સવારે લગભગ 3 વાગ્યે ડ્રાય ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી,…
ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ: 23નાં મોત, અનેક ઘાયલ
ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મધરાતે બનેલી ભીષણ દુર્ઘટનામાં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ, 3-4 પ્રવાસીઓ તેમજ મોટાભાગના ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ…
મુર્શિદાબાદમાં ભયાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના 6 લોકો ગંભીર રીતે ઘાયલ, એક બાળકનું કરુણ મોત
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક દિલદહોળી દેતી ઘટના બની છે. કાંડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રામેશ્વરપુર ગામમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક બાળકનું મોત થયું છે…
મોરબી: પીપળી પાસે જેટકોના સબસ્ટેશનમાં વિકરાળ આગ, મેજર કોલ જાહેર
મોરબી જિલ્લામાં આજે સવારે મોટી દુર્ઘટના બની હતી, જ્યારે પીપળી ગામ નજીક આવેલ જેટકો (GETCO)ના 220 કિલોવોલ્ટ સબસ્ટેશનમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ…
ફતેહપુરના ફટાકડા બજારમાં ભીષણ આગ: ભારે વિસ્ફોટથી તબાહી, ત્રણ લોકો ઘાયલ
દિવાળીના તહેવારની પૂર્વસંધ્યાએ ફતેહપુરના શાંતિનગર વિસ્તારમાં આવેલા કામચલાઉ ફટાકડા બજારમાં ભીષણ આગ ફાટી નીકળી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાહટનો માહોલ સર્જાઈ ગયો. આગ એટલી પ્રચંડ હતી કે અડધા થી વધુ…
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: આરોપી મનસુખ સાગઠિયાને જામીન, જન્મદિન જેલની બહાર ઉજવશે
રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપીઓમાંના એક અને તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જામીન મળી ગયા…
પોરબંદરના જહાજમાં આગ 64 કલાક બાદ પણ કાબૂમાં નહીં, 14 ક્રૂ-મેમ્બરોનું સફળ બચાવ
દરિયાકિનારે આવેલ “હરિદર્શન” નામનું જહાજ સોમવારે વહેલી સવારે આગ લાગ્યું હતું. આ આગ 64 કલાકથી વધુ સમય ચાલી રહી છે અને હજુ પણ જાતેજ કાબૂમાં નથી આવી શકી. જોકે સૌભાગ્યવશ,…
















