આતંકી માળખા સામે વૈશ્વિક દબાણ વધારવા ભારત UNSCમાં TRF વિરુદ્ધ નક્કર પુરાવા કરશે રજૂ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ભારતે “ઓપરેશન સિંદૂર” દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી માળખા પર સીધો અને દૃઢ જવાબ આપ્યો છે. આ પગલાં પછી હવે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ…
પહેલગામ આતંકવાદી હુમલાને લઈ PM મોદીની સેનાને સંપૂર્ણ ઓપરેશનલ છૂટ
કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઊંચી સ્તરના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આતંકવાદ…








