રાજ્યમાં બેવડી ઋતુનો માર,રાજકોટમાં ઝાડા-ઉલટી અને તાવના 1,937 કેસ નોંધાયા

B INDIA રાજકોટ : રાજ્યમાં બેવડી ઋતુનાં કારણે રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં પણ રોગચાળો વકરતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટમાં મચ્છરજન્ય ,પાણીજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો…