અમરેલીમાં શ્વાનનો આતંક, છેલ્લા 24 કલાકમાં શ્વાને 15થી વધુ લોકોને ભર્યા બચકા

B INDIA અમરેલી : અમરેલીમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 15થી વધુ લોકોને શ્વાને બચકાં ભર્યા છે. રખડતા કૂતરાંએ બાળકી ઉપર હુમલો કર્યો હોય તેવા…