દ્વારકાધીશના ધામમાં ભક્તિનો મહાસમુદ્ર, દિવાળીના 6 દિવસમાં 4.65 લાખ શ્રદ્ધાળુઓએ લીધા દર્શન

દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં ભક્તિનો અદભૂત ઉત્સવ જોવા મળ્યો. માત્ર 6 દિવસમાં આશરે 4.65 લાખ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાના પર્વને પાવન બનાવ્યો. ભક્તોમાં માત્ર…

Bhai Dooj 2025: યમ દ્વિતીયા તરીકે ઓળખાતા આ તહેવારનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ જાણો

દિવાળીના બે દિવસ પછી ઉજવાતો ભાઈબીજ કે જેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય, સુખ…

દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે ‘પડતર દિવસ’ શા માટે આવે છે?, જાણો ખાલી દિવસનું મહત્વ

આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરને ઉજવવામાં આવી રહી છે અને ત્યારબાદ 22 ઓક્ટોબરે ગુજરાતી નવું વર્ષ (બેસતું વર્ષ) શરૂ થશે. પરંતુ, આ બંને તહેવારો વચ્ચે આવેલા એકદિનને લોકો સામાન્ય રીતે…

Diwali 2025 : દિવાળી છે ક્યારે?, જાણો લક્ષ્મી પૂજાનું સાચું મુહૂર્ત અને તારીખ

દિવાળી, જેણે પ્રકાશના પર્વ તરીકે ઓળખાણ મેળવી છે, ભારતમાં અને સમગ્ર વિશ્વમાં હર્ષ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરોને દીવો, લાઈટ અને રંગોળીથી શણગારે છે અને માતા…