UIDAIનો નવો આદેશ: હવે આધાર કાર્ડથી ‘આ’ સેવાઓ માટે પુરાવો માન્ય નહીં, જાણો વિગત

ભારતીય નાગરિકોના સૌથી મહત્વના દસ્તાવેજોમાં ગણાતું આધાર કાર્ડ અંગે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. લોકોમાં રહેલી મૂંઝવણ દૂર કરવા માટે UIDAI એ નવો સર્ક્યુલર…

જનધન ખાતાધારકો માટે ખુશખબર : આ સુવિધાઓ મળશે જીવનભર મફતમાં, જાણો અહીં

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે એક નવો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે, જે નાની આવક ધરાવતા લોકો માટે બેંકિંગ વધુ સરળ, ડિજિટલ અને…

સરકારની ઈ-કોમર્સ કંપનીઓ પર કડક નજર, COD માટે વધારાની ફી વસૂલવાની ફરિયાદોને લઈ તપાસ શરૂ

દેશમાં ઇ-કોમર્સ ક્ષેત્ર ઝડપથી વિસ્તરતું જાય છે, ત્યારે ગ્રાહકોના હિત અને અધિકારોની રક્ષા માટે સરકાર પણ સક્રિય બની રહી છે. તાજેતરમાં, ગ્રાહક બાબતોના વિભાગે ઓનલાઈન ખરીદી દરમિયાન કેશ ઓન ડિલિવરી…

તિરુપતિ મંદિર બનશે ભારતનું પહેલું AI ટેમ્પલ, ભક્તો હવે વધુ શાંતિથી કરી શકશે દર્શન

ભારતના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક, તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં દેશનું પ્રથમ AI આધારિત કમાન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થવા જઈ રહ્યું છે. આ નવી ટેક્નોલોજીથી સજ્જ વ્યવસ્થા ભક્તોને વધુ…