GDP આંકડાઓ પર PM મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું ‘દુનિયા મંદી વિશે કરે છે વાત, પરંતુ….’

વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. PM મોદીએ કહ્યું કે દુનિયા જ્યાં…

સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત

દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા…

G20 Summit: પ્રધાનમંત્રી મોદીએ નેસ્પર્સના CEO સાથે કરી મુલાકાત, જાણો શું કરી ચર્ચા

G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાની બહુરાષ્ટ્રીય ટેકનોલોજી કંપની નેસ્પર્સના ચેરમેન કૂસ બેકર અને સીઈઓ ફેબ્રિસિયો બ્લોઈસી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. બેઠકમાં ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમને…

ભારતમાં નવી ઇ-પાસપોર્ટ સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી રોલઆઉટ, પ્રવાસીઓ માટે વધુ સ્માર્ટ અને સુરક્ષિત

ભારતે તેના મહત્વાકાંક્ષી પાસપોર્ટ સેવા કાર્યક્રમ V2.0 હેઠળ નવી ઇ-પાસપોર્ટ સિસ્ટમનો રાષ્ટ્રીય સ્તરે સફળ રોલઆઉટ પૂર્ણ કર્યો છે. હવે દેશમાં જાહેર થયેલી તમામ નવી અરજીઓ અને નવીનીકરણ માટે ચિપ-સક્ષમ ઈ-પાસપોર્ટ…

બેંકો ફક્ત ‘ડિજિટલ’ નહીં, ‘માનવીય’ પણ બને, નાણામંત્રીનો બેંકિંગ ક્ષેત્રને સંદેશ

મુંબઈમાં યોજાયેલા 12માં SBI બેંકિંગ અને અર્થશાસ્ત્ર કોન્ક્લેવ 2025 દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકિંગ ક્ષેત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું. તેમણે બેંકરોને સંબોધતા જણાવ્યું કે બેંકો ગ્રાહક આધાર વધારવા માટે ફક્ત…

UIDAIનો નવો આદેશ: હવે આધાર કાર્ડથી ‘આ’ સેવાઓ માટે પુરાવો માન્ય નહીં, જાણો વિગત

ભારતીય નાગરિકોના સૌથી મહત્વના દસ્તાવેજોમાં ગણાતું આધાર કાર્ડ અંગે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. લોકોમાં રહેલી મૂંઝવણ દૂર કરવા માટે UIDAI એ નવો સર્ક્યુલર…

જનધન ખાતાધારકો માટે ખુશખબર : આ સુવિધાઓ મળશે જીવનભર મફતમાં, જાણો અહીં

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે એક નવો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે, જે નાની આવક ધરાવતા લોકો માટે બેંકિંગ વધુ સરળ, ડિજિટલ અને…

સરકારની ઈ-કોમર્સ કંપનીઓ પર કડક નજર, COD માટે વધારાની ફી વસૂલવાની ફરિયાદોને લઈ તપાસ શરૂ

દેશમાં ઇ-કોમર્સ ક્ષેત્ર ઝડપથી વિસ્તરતું જાય છે, ત્યારે ગ્રાહકોના હિત અને અધિકારોની રક્ષા માટે સરકાર પણ સક્રિય બની રહી છે. તાજેતરમાં, ગ્રાહક બાબતોના વિભાગે ઓનલાઈન ખરીદી દરમિયાન કેશ ઓન ડિલિવરી…

તિરુપતિ મંદિર બનશે ભારતનું પહેલું AI ટેમ્પલ, ભક્તો હવે વધુ શાંતિથી કરી શકશે દર્શન

ભારતના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક, તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં દેશનું પ્રથમ AI આધારિત કમાન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થવા જઈ રહ્યું છે. આ નવી ટેક્નોલોજીથી સજ્જ વ્યવસ્થા ભક્તોને વધુ…