મૌની અમાવસ્યા પર શ્રદ્ધાનો મહાસાગર, પ્રયાગરાજ સંગમ ખાતે 4.36 કરોડ ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા ઐતિહાસિક માઘ મેળામાં મૌની અમાવસ્યાના પાવન અવસરે આસ્થાનો અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો. રવિવારે બ્રહ્મમુહૂર્તથી જ સંગમના ઘાટો પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. સાંજે…
દ્વારકાધીશના ધામમાં ભક્તિનો મહાસમુદ્ર, દિવાળીના 6 દિવસમાં 4.65 લાખ શ્રદ્ધાળુઓએ લીધા દર્શન
દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં ભક્તિનો અદભૂત ઉત્સવ જોવા મળ્યો. માત્ર 6 દિવસમાં આશરે 4.65 લાખ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાના પર્વને પાવન બનાવ્યો. ભક્તોમાં માત્ર…
45 દિવસ ચાલેલા કુંભમેળામાં 66.30 કરોડ લોકોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી
પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભ મેળાનું બુધવારે મહા શિવરાત્રી સાથે સમાપન થયું. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો આ વિશાળ ધાર્મિક મેળાવડો વિશ્વભરના ભક્તોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યો, જેમાં લગભગ…
કરોડોની ભીડ દ્વારા નદીમાં સ્નાન છતા મહાકુંભમાં નથી ફેલાઇ બીમારી, ન્યુક્લિઅર ટેક્નોલોજીને જાય છે શ્રેય
અત્યાર સુધીમાં ૫૦ કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે, પરંતુ અત્યાર સુધી મહાકુંભમાં કોઈ પણ પ્રકારની બીમારી ફેલાવાના કોઈ સંકેત નથી. આ આંકડો અમેરિકા અને રશિયાની સંયુક્ત વસ્તી કરતાં…
કુંભમાં જઇ રહેલા યાત્રિકોને નડ્યો અકસ્માત, બોલેરો કાર-બસ સામ-સામે અથડાતા 10ના મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયાના અહેવાલ છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી…
અયોધ્યાની નજીકમાં રહેતા લોકોને 15-20 દિવસ પછી દર્શને આવવા રામ મંદિર ટ્રસ્ટની અપીલ
પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન પછી, એવી શક્યતા છે કે ભક્તો અને યાત્રાળુઓનું એક જૂથ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા જશે. આ દરમિયાન, રામ મંદિર ટ્રસ્ટે એક મોટી અપીલ કરી…
મહા કુંભ 2025થી યૂપીની અર્થવ્યવસ્થાને મળશે બુસ્ટર ડોઝ, આટલા કરોડની આવકનો અંદાજ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મહાકુંભ2025 ની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, હવે બસ મહાકુંભની શરૂઆત થવાની રાહ જોવાઇ રહી છે. સંગમ નગરી વિશ્વભરના ભક્તોનું સંપૂર્ણ ઉત્સાહ સાથે સ્વાગત કરવા માટે…













