27 વર્ષ પછી દિલ્હીમાં ફરીએકવાર લહેરાયો ભગવો, દિલ્હીની જનતાએ AAPની સરકારને આપી વિદાય
દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 3 કલાક પછી 70 બેઠકોમાંથી, ભાજપ 42 બેઠકો પર અને આમ આદમી પાર્ટી…
ભાજપના પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલને હરાવ્યા, મનિષ સિસોદીયા પણ હાર્યા
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. એક તરફ, AAP કારમી હાર તરફ આગળ વધી રહી છે. બીજી તરફ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ…
હાર પર કેજરીવાલનીપ્રતિક્રિયા ‘ હવે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવા સાથે સમાજની સેવા કરીશું’
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જનતાએ જે પણ નિર્ણય લીધો છે, તેને અમે સ્વીકારીએ છીએ. હું ભાજપને આ જીત બદલ અભિનંદન આપું છું.…
દિલ્હીમાં જો ભાજપનો વિજય થયો તો મુખ્યમંત્રી પદના દાવેદાર કોણ ?
દિલ્હી ચૂંટણીમાં મતદાન ભલે પૂરું થઈ ગયું હોય, પરંતુ ચર્ચા હવે ચૂંટણી પરિણામો પર છે. દિલ્હીમાં પરિણામ ૮મી તારીખે જાહેર કરવામાં આવશે. ભાજપ છેલ્લા 28 વર્ષથી દિલ્હીમાં સત્તાની બહાર છે.…
ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના પ્રમુખે કહ્યું મેં જીવનમાં પ્રથમવાર ભાજપને મત આપ્યો છે
દિલ્હી વિધાનસભા ચૂંટણી બુધવારે સમાપ્ત થઈ, હવે મતગણતરી 8 ફેબ્રુઆરી, શનિવારના રોજ થશે. આ દરમિયાન, ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA) ના પ્રમુખ સાજિદ રશીદીએ ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.…
ચૂંટણી માટેની શાહી કેમ સરળતાથી ભૂંસી શકાતી નથી, ક્યાંથી સપ્લાય થાય છે આ શાહી
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે મતદાન આજે સવારે 7 વાગ્યે શરૂ થયું છે. દિલ્હીની તમામ 70 બેઠકો પર 1.56 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શું તમે…
દિલ્હીના સીએમ આતિશી સામે કેસ નોંધાયો, આચાર સંહિતા ઉલ્લંઘન, પોલીસ સાથે ગેરવર્તન સહિતના આરોપ
ગઈકાલે રાત્રે ગોવિંદપુરીમાં થયેલા હંગામા અંગે દિલ્હી પોલીસે સીએમ આતિશી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ગોવિંદપુરી પોલીસે સીએમ આતિશી વિરુદ્ધ બીએનએસની કલમ ૧૮૮ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આતિશી પર ચૂંટણી…
કેજરીવાલે ચૂંટણી પંચને લખ્યો પત્ર, નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી
આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તેમના પક્ષના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે અનેચૂંટણી પંચને નવી દિલ્હી બેઠક માટે સ્વતંત્ર નિરીક્ષકની નિમણૂક કરવાની…
દિલ્હીમાં અમારી સરકાર બન્યા બાદ તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલી નાંખીશું: પ્રવેશ વર્મા
દિલ્હીમાં ભાજપની જીત બાદ, તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. નવી દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આ જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારતીય…
મને દિલ્હીની સેવા કરવાનો મોકો આપો, ખાતરી આપુ છું કે વિકાસમાં કોઇ કસર નહીં છોડુઃ વડાપ્રધાન મોદી
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના દ્વારકામાં એક રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે દિલ્હીની…
















