રાહુલ ગાંધીને રાહત, માનહાનિના કેસ પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે લગાવ્યો

ઝારખંડની રાજધાની રાંચીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના કેસ પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે લગાવી દીધો છે. ફરિયાદીને કેસ સમાપ્ત કરવાની માંગ કરતી નોટિસ જારી કરવામાં આવી…