બોલિવૂડમાં વિવાદ: નોરા ફતેહીના ગીત ‘સરકે ચુનાર તેરી સરકે’ પર જનતા રોષ
બોલિવૂડ ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. તેની આગામી ફિલ્મ “કેડી: ધ ડેવિલ” માંના લેટેસ્ટ સોન્ગ ‘સરકે ચુનાર તેરી સરકે’ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા…
જુનાગઢ: નાગા સાધુઓ વચ્ચે મૃગી કૂંડમાં ડૂબકી લગાવવાના મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઇ
મહાશિવરાત્રીના દિવસે મૃગી કૂંડમાં નાગા સાધુઓની સાથે ડૂબકી મારવી વિવાદમાં ફેરવાયું છે. આ કૃત્યને ચરચામાં લાવનાર વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે નાગા સાધુઓની વચ્ચે…
બેફામ વાણીવિલાસ પર લગામ કયારે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
મોરબી : ટંકારામાં લાલજી દેસાઈનું વિવાદિત નિવેદન, વીડિયો વાયરલ ગુજરાતી લોક કલાકારો અંગે અપમાનજનક ટિપ્પણીથી ચકચાર લાલજી દેસાઈના નિવેદન સામે કલા જગત અને ભાજપમાં આક્રોશ કોંગ્રેસ નેતા દ્વારા લોકસંસ્કૃતિનું અપમાન,…
નેહા કક્કરનું ‘કેન્ડી શોપ’ ગીત વિવાદમાં, ‘અશ્લીલ’ ડાન્સ અને શબ્દો પર લોકો ભડક્યા
પોપ્યુલર સિંગર નેહા કક્કર અને તેમના ભાઈ ટોની કક્કરનું નવીનતમ ગીત ‘કેન્ડી શોપ’ સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની ગયું છે. વીડિયોમાં બંને ‘લોલીપોપ’ થીમ પર ડાન્સ કરતા નજરે પડે…
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી કર્યા બહિષ્કૃત, જાણો શું છે મામલો
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. તેઓએ તેમને જાહેરમાં હિન્દુ ધર્મમાંથી…
પૂર્વ પાકિસ્તાની અધિકારીએ આ સિંગર પર ઉઠાવ્યા સવાલ, સિંગરે આપ્યો જડબાતોડ જવાબ
ગાયક અદનાન સામી અને પાકિસ્તાનના ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી વચ્ચે મૌખિક પગમારણ પરિસ્થિતિ સામે આવી છે. નવપ્રાપ્ત માહિતી મુજબ, ફવાદ ચૌધરીએ X (પૂર્વેનું ટ્વિટર) પર, તાજેતરમાં પહેલગામમાં…
ઉદિત નારાયણ: ‘ઉદિત કી પપી…’ કિસિંગ વિવાદ પર ઉદિત નારાયણે ઉડાવી પોતાની મજાક, જુઓ મજેદાર વીડિયો
સંગીત જગતના બાદશાહ ઉદિત નારાયણ હંમેશા કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. થોડા સમય પહેલા, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઉદિત નારાયણ સ્ટેજ પરથી એક મહિલા…
કોર્ટમાં માફી માંગ્યા બાદ આસામ પોલીસે રણવીર અલ્લાહબાડિયાની ધરપકડ કરી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ દરમિયાન અભદ્ર ટિપ્પણી કરનાર રણવીર અલ્હાબાદિયાનો કેસ હજુ સુધી ઉકેલાયો નથી. તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે તેમણે પોતાની ટિપ્પણીઓ બદલ કોર્ટમાં માફી માંગી લીધી છે…
છાવા’ :’છાવા’ના ડિરેક્ટરે કાનહોજી-ગણોજીના વંશજોની માફી માંગી, માનહાનિના કેસની ધમકી મળી, જાણો વિવાદનું કારણ
વિક્કી કૌશલની મોસ્ટ અવેટેડ ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ આજકાલ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે, જેણે 11 દિવસમાં 345.25…
















