પુણે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન

પુણેના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. મંગળવાર, 6 જાન્યુઆરીના રોજ વહેલી…

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો, 1 બાળકનું શંકાસ્પદ મોત

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં ટાઈફોઈડના કુલ 152 કેસ નોંધાયા છે, જ્યારે એક બાળકનું શંકાસ્પદ મોત થયાની ચર્ચાએ રાજકીય અને વહીવટી…

જામનગર: કોર્પોરેટર અસલમ ખીલજી પર અજાણ્યા શખ્સોનો હુમલો,, જાણો વિગત

જામનગર મહાનગરપાલિકા ખાતે સક્રિય રાજકારણમાં જાણીતા કોર્પોરેટર અસલમ ખીલજી પર મોડી સાંજે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. તેમને લોહીનું ઘાટ પહોંચાડવામાં આવ્યું અને તાત્કાલિક જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.…

CWC બેઠકમાં દિગ્વિજય સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ ! જાણો શું કહ્યું

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં સંગઠનાત્મક કેન્દ્રીકરણનો મુદ્દો ઉઠાવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, સિંહે બેઠકમાં સંગઠનાત્મક કેન્દ્રીકરણનો મુદ્દો ઉઠાવ્યો, અને કહ્યું કે…

વર્ષ 2025માં રહ્યું કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન, 313 વિધાનસભા બેઠકોમાંથી મેળવી ફક્ત આટલી બેઠકો

2025નું વર્ષ પૂરું થવાનું છે. આ વર્ષ કેટલાક રાજકીય પક્ષો માટે મહત્વપૂર્ણ હતું તો કેટલાક માટે, તે આઘાતથી ઓછું નહોતું. આ વર્ષે, 2025માં બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ. પ્રથમ, ફેબ્રુઆરીમાં,…

શશિ થરૂર નવા-જૂની કરવાના મૂડમાં ! સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં રહ્યા ગેરહાજર

કોંગ્રેસ અને શશિ થરૂરના સંબંધો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂર સતત ત્રીજી વખત પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની એક…

ચૂંટણી સુધારા પર રાહુલ ગાંધીએ એવું શું કહ્યું જેનાથી હોબાળો થયો, શાસક પક્ષ લોકસભામાં કેમ ગુસ્સે થયો?

શિયાળુ સત્રના સાતમા દિવસે, લોકસભામાં ચૂંટણી સુધારા પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી બોલી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત કપડાં અને ખાદીના સંદર્ભથી…

મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં…

MCD પેટાચૂંટણી: મતગણતરી આજે સવારે 8 વાગ્યે, બપોર સુધી પરિણામો જાહેર થશે

આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ની 12 વોર્ડની પેટાચૂંટણીઓની મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ રહી છે અને અંદાજિત રીતે બપોરે 1 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થવાની અપેક્ષા છે. આ…

કર્ણાટકમાં મુખ્યમંત્રી અંગેની મૂંઝવણને લઈ CM સિદ્ધારમૈયાનું મોટું નિવેદન, કહ્યું હાઇકમાન્ડે…

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ અને સરકાર પરિવર્તનને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલો સત્તા સંઘર્ષ હજુ પણ અટક્યો નથી. મંગળવારે એક તરફ, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા.…