બાંગ્લાદેશના નિવૃત્ત આર્મી જનરલનું ઉશ્કેરણીજનક નિવેદન, જાણો શું કહ્યું ભારત વિષે

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને આંતરિક ઉથલપાથલ વચ્ચે એક ચોંકાવનારી અને તણાવજનક ટિપ્પણી સામે આવી છે. બાંગ્લાદેશના નિવૃત્ત આર્મી જનરલ અબ્દુલ્લાહિલ અમાન આઝમીએ ભારત વિરુદ્ધ ઝેર ઉગાળતા જણાવ્યું છે…