કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી મામલે લેવાયો મોટો નિર્ણય, જાણો વિગત

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી બુધવારે પહેલી વાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સમય દરમિયાન, મેઘાલયથી આસામ…