ટ્રમ્પનું નિવેદન: ઈરાન શરત વગર સરેન્ડર કરે તો જ સમજૂતી, નવી લીડરશિપ અને “મેક ઈરાન ગ્રેટ અગેઇન”

અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો સાતમો દિવસ ચાલી રહ્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથે કોઈપણ સમજૂતી ફક્ત ત્યારે જ શક્ય છે જો ઈરાન શરત વગર સરેન્ડર…

ટ્રમ્પનું નિવેદન: મોજતબા ખામેની અનુકૂળ નથી, ભવિષ્યમાં ઈરાન સાથે બીજું યુદ્ધ થઈ શકે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારશે નહીં, ત્યાં સુધી ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને અંત સુધી લાવવા માટે કોઈ કરાર શક્ય નથી. ટ્રમ્પે…

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈનની નિમણૂક બિહારના રાજ્યપાલ તરીકે, દિલ્હીમાં પણ ઉપરાજ્યપાલ બદલાયા

કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લઈ બિહાર માટે નવા રાજ્યપાલની નિમણૂક કરી છે. નિવૃત્ત આર્મી લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈનને બિહારના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલના…

આસામમાં સુખોઈ-30 MKI ફાઈટર જેટ ગુમ, વાયુસેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં સુખોઈ-30 MKI ફાઈટર જેટનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો છે. વિમાન નેજરહાટથી ઉડાન ભર્યું હતું, પરંતુ થોડા સમય બાદ રડાર પર તેનો સંપર્ક ગુમ થઈ ગયો.…

લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ આપ્યું અચાનક રાજીનામું

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના ઉપ રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ ગુરુવારે અચાનક રાજીનામું આપી દીધું. તેમનો રાજીનામાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ નિર્ણય લદ્દાખમાં રાજકીય ગતિશીલતા વધારી રહ્યો છે, ખાસ…

ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર: ઈરાનના હેન્ડલરે પાકિસ્તાનીને આપ્યો કોન્ટ્રાક્ટ, ન્યૂયોર્ક કોર્ટમાં ખુલાસો

અમેરિકા-ઈઝરાઇલ અને ઈરાન વચ્ચે વધતી તણાવ વચ્ચે, ન્યૂયોર્કની કોર્ટમાં ટ્રમ્પની હત્યાના એક સંભવિત ષડયંત્ર વિશે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પાકિસ્તાની નાગરિક આસિફ મર્ચન્ટે કોર્ટમાં જણાવ્યું કે ઈરાનના ગુપ્ત એજન્ટોએ…

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસે તેલંગાણાથી ઉમેદવારો જાહેર કર્યા, અભિષેક મનુ સિંઘવીને ફરી તક

કોંગ્રેસ પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેલંગાણાથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા અને જાણીતા કાયદાકીય નિષ્ણાત અભિષેક મનુ સિંઘવીને ફરી એકવાર રાજ્યસભા માટે ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો…

નીતિશ કુમારનો મોટો નિર્ણય: CM પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી, રાજ્યસભા જવા તૈયાર

બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ આવનારી…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી PM નરેન્દ્ર મોદી એ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે

અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી પ્રસ્થાન કરાવવા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં સરદારસાહેબનું સન્માન કર્યું છે. 2014 થી…

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વિનાશક બન્યું: 1145 લોકોના મોત

મધ્ય-પૂર્વમાં તણાવની પરાકાષ્ઠા વચ્ચે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભયાનક હુમલાઓએ પરિસ્થિતિને અત્યંત ગંભીર બનાવી છે. છેલ્લા પાંચ દિવસથી ચાલતા યુદ્ધમાં નાગરિકો અને સૈનિકો સહિત કુલ 1145…