સીએમ રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી આંબેડકર-ભગત સિંહની તસવીર હટાવવા બાદ AAP એ રોષ વ્યક્ત કર્યો…

દિલ્હી વિધાનસભા સમાચાર: દિલ્હીમાં વિપક્ષ આમ આદમી પાર્ટી (AAP) એ દાવો કર્યો છે કે વિધાનસભામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યાલયમાંથી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહના ચિત્રો દૂર કરવામાં આવ્યા…