Amreli: દામનગર પાલિકા ઉપપ્રમુખના પતિને જિલ્લા ભાજપ અધ્યક્ષે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, જાણો શું છે કારણ

દામનગર નગર પાલિકાની મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન દલોલીયાના પતિ અતુલ દલોલીયા વિવાદાસ્પદ વર્તનના કારણે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ અંગે પગલું ભરતાં તેમને…

નેશનલ હેરાલ્ડ કેસ: ગાંધી પરિવાર સામે મની લોન્ડરિંગ અને મિલકત હડપ કરવાના ગંભીર આરોપો, જાણો શું છે આખો મામલો?

નેશનલ હેરાલ્ડ કેસ એક હાઇ-પ્રોફાઇલ કાનૂની વિવાદ છે જેમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત ઘણા લોકો પર મની લોન્ડરિંગ, છેતરપિંડી અને સંપત્તિના દુરુપયોગનો આરોપ છે.…

BJPના નેતાએ સામાજીક અસમાનતા ઉપર કર્યા પ્રહારો, જણાવી વાસ્તવિક પરિસ્થિતિ

અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. પોતાના પક્ષના નેતા હોય કે કોઈ અધિકારી પોતાની વાત અને જનતાની વાસ્તવિકતા દર્શાવવા કોઇની શેહ શરમ…

આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જણાવ્યું આ કારણ

ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. 1 વર્ષ પહેલા એકટલે વર્ષ 2024માં ભાજપ સાથે જોડાયા બાદ હવે તેમણે ભાજપ…

BJP અને AIDMKના ગઠબંધનથી બદલાયુ રાજ્યસભાનું સમીકરણ, જાણો શું છે સ્થિતિ

ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના બહુમતી મેળવી લીધી છે અને આ મોટો ફેરફાર એક દિવસ પહેલા AIADMKના NDAમાં ગઠબંધનને કારણે થયો છે. ભાજપ અને AIADMKના આ…

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી: ભાજપ અને AIADMK સાથે મળીને ચૂંટણી લડશે, પીએમ મોદી અને અમિત શાહે આપ્યું મોટું નિવેદન

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા તમિલનાડુમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIADMK (AIADMK) એ ઔપચારિક રીતે ગઠબંધનની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને…

છિંદવાડામાં વકીલ વિષ્ણુ શંકર જૈનનું મોટું નિવેદન, કહ્યું- વક્ફ એક્ટ 1995 ને પડકારશે

શુક્રવારે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા, સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને જાહેરાત કરી કે તેઓ વક્ફ એક્ટ 1995 ની બંધારણીયતાને કોર્ટમાં પડકારશે. તેમણે કહ્યું કે વકફ કાયદામાં…

તમિલનાડુની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી તૈયારી, અમિત શાહ ચેન્નાઈમાં યોજશે મહત્વપૂર્ણ બેઠકો

તમિલનાડુમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને ચેન્નાઈમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્ય ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી…

Congress Convention: ખડગે ઉઠાવ્યો EVMનો મુદ્દો, ભાજપ પર સાધ્યું નિશાન

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં કોંગ્રેસના સંમેલનમાં કહ્યું કે ભાજપે મહારાષ્ટ્રની ચૂંટણી છેતરપિંડી દ્વારા જીતી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વિપક્ષને હરાવવા માટે છેતરપિંડી કરવામાં આવી હતી. એટલું જ નહીં,…

Ahmedabad/ CWC ની બેઠકમાં ખડગેએ RSS પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું

ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બે દિવસીય બેઠકમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. પહેલા દિવસે, મંગળવારે, મલ્લિકાર્જુન ખડગેએ…